Download Now Banner

This browser does not support the video element.

સાણંદ: સાણંદમાં નવું ન્યાય સંકુલનું લોકાર્પણ, મંત્રી ઋષિકેશ પટેલ અને હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં લોકાર્પણ

Sanand, Ahmedabad | Sep 6, 2025
સાણંદમાં નવા ન્યાય મંદિર સંકુલનું શનિવારે 12 કલાકની આસપાસ લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન વિધિ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંગીતાબેન કે. વિશ્વેન દ્વારા કરવામાં આવી. કાર્યક્રમમાં બાર એસોસિએશન સાણંદના પ્રમુખ હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us