Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: જુનાગઢ ના ગોરખનાથ મંદિરમાં તોડફોડને લઈને કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ

Keshod, Junagadh | Oct 5, 2025
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરમાં આજે વહેલી સવારે તોડફોડ કરવાની ઘટનાને લઈને સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આવા જે ઈસમો છે તેને તાત્કાલિક પકડવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ માંગ કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us