Download Now Banner

This browser does not support the video element.

સરહદી વિસ્તારમાં સુઈગામ સીએચસી ખાતે મુખ્યમંત્રીએ પુરપેડિતો સાથે વાર્તાલાપ કરી હૈયાધારણા આપી

Palanpur City, Banas Kantha | Sep 11, 2025
બનાસકાંઠામાં સરહદી વિસ્તારના તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આજે ગુરુવારે સરહદી વિસ્તારની મુલાકાતે છે ત્યારે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ગુરુવારે 3:30 કલાકે રાજ્ય મુખ્યમંત્રીએ સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને હૈયાધારણા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us