Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા ના સરકારી ઓવર ખાતે ગણેશજીની પ્રતિમાનું આશરે 60 થી વધુ વિસર્જન કરવામાં આવ્યું.

Nandod, Narmada | Aug 31, 2025
રાજપીપળા સરકારી ઓવારા ખાતે રાજપીપળા ના રહીશો અને આજુબાજુ વિસ્તારના કેટલાક ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે પાંચમા દિવસે કેટલાક ભક્તો દ્વારા નાની મોટી પ્રતિમાનું વિસર્જન નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us