Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: શામળાજી ધામે નવરાત્રી મહોત્સવની ભક્તિમય શરૂઆત.

Bhiloda, Aravallis | Sep 22, 2025
આજથી આરંભ થતી નવરાત્રી પર્વની ભક્તિમય શરૂઆત શામળાજી યાત્રાધામે થઈ છે.આજરોજ સાંજના અરસામાં મંદીર પરીસરના ચોકમાં ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ આપવામાં આવી.મંદીર પરીસરમાં અવનવી લાઇટિંગથી ઝગમગાટ સર્જાતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us