Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: નડિયાદ બાર એસોસિઅન ના વકીલો દ્વારા વકીલ વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસિટી બાબતે ખેડા એસ.પી ને આપ્યું આવેદન..

Nadiad, Kheda | Sep 12, 2025
નડિયાદ બાર એસોસિઅન ના વકીલો દ્વારા વકીલ વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસિટી બાબતે ખેડા એસ.પી ને આપ્યું આવેદન નડીયાદ ટાઉન પોલીસ મથકે એટ્રોસિટી ના એક્ટ નો ખોટો ઉપયોગ કરી ને ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજરોજ બાર અસોસિઅન ના વકીલો ભેગા મળી ખેડા એસ.પી ને આપ્યું આવેદન. ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તેવી બાર એસોસિએશનના વકીલોની માગણી..
Read More News
T & CPrivacy PolicyContact Us