Download Now Banner

This browser does not support the video element.

દસાડા: દસાડા ના નગવાડા ખાતે ગૌકથાનો શુભારંભ

Dasada, Surendranagar | Aug 27, 2025
નગવાડા ગૌરી-ગૌશાળા ખાતે પૂજ્ય દેવેન્દ્રપ્રસાદ રાવલના શ્રીમુખે ગૌકથાનો શુભારંભ થયો. પ્રખ્યાત કથાકાર રાજુભાઈ પંડ્યા અને પૂજ્ય નિત્યાનંદબાપુ સહિતના સંતોએ દીપપ્રાગટ્ય કરી કથાનો મંગલ આરંભ કરાવ્યો. આજથી સાત દિવસ સુધી બે સત્રમાં ગૌકથાનું આયોજન થશે. કથામાં ગૌમાતાનું માહાત્મ્ય, પ્રાગટ્ય અને વિવિધ અવતારોનું વર્ણન થશે. ભક્તો ગૌકથાના રસપાનનો લાભ લેશે. આયોજન ગૌશાળાના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપશે. શ્રોતાઓમાં ઉત્સાહ અને ભક્તિભાવની લાગણી જોવા મળી.
Read More News
T & CPrivacy PolicyContact Us