Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા કાળકા માતા મંદિર પાસે બની રહેલી RS રેસીડેન્સીનો વિવાદનો અંત આવ્યો, સ્થાનિકોએ સમાધાન સાથે આવેદનપત્ર આપ્યુ

Nandod, Narmada | Aug 21, 2025
જમીન ના માલિક રમણભાઈ સોમાભાઈ માછી સુરેશભાઈ સોમાભાઈ માછી સહિત ના ઓ અને સ્થાનિક મંદિર પાસે વસતા આદિવાસીઓ સાથે આજરોજ સુખદ સમાધાન થયું હતું જે બાબતે નર્મદા જીલ્લા કલેકટર ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર રેસીડેન્સિયલ ડેપ્યુટી કલેક્ટર સી કે ઉઘાડ ને બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રમુખ કીર્તન સી પુરોહિત ની આગેવાની મા સ્થાનિક હિન્દુ આદિવાસીઓ એ એકત્રિત થઈ ને આપ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us