Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: આર્મી જવાનને માર મારવાનો મામલે નિવૃત્ત આર્મી મેનોની વિશાળ રેલી હિંમતનગરમા યોજાઇ

Himatnagar, Sabar Kantha | Sep 8, 2025
શહેરના મોતીપુરા વિસ્તારમાં પોલીસ કર્મીઓ દ્વારા આર્મી જવાનને માર મારવાના મામલાના જીરા પ્રત્યાઘાત પડ્યા છે આજે હિંમતનગર ખાતે આર્મી જવાનો એક વિચારધેલી નીકળી હતી જિલ્લા પોલીસવાળા ની કચેરી ખાતે મોટી સંખ્યામાં નિવૃત્ત જવાનો પહોંચ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us