Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો

Barwala, Botad | Aug 27, 2025
આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે. હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. તો દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us