Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: પ્રાંતિજની નર્સિગ કોલેજમાં વિદ્યાર્થીનીને પરીક્ષામાં ન બેસવાના દેવાના યુવા નેતા યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 13, 2025
પ્રાંતિજની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીને ફી બાકી હોવાના મામલે ન બેસવા દેતા હવે આ મામલો ચર્ચાસ્પદ બને છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ બાબતે બે કલાકે પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us