Download Now Banner

This browser does not support the video element.

મહાલક્ષ્મી મંદિરના બાંધકામને લઈને પોરબંદરની કોર્ટનો મહત્વનો ચુકાદો,ભાડુઆતની દાવા અરજી રદ કરાઈ

Porabandar City, Porbandar | Sep 7, 2025
પોરબંદરના મહાલક્ષ્મી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓએ અમુક ભાગમાં ડીમોલીશન કર્યું હતું. બે ભાડુઆતો  દ્વારા વારસ બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવી દેવા માટે  પોરબંદરની કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ કરતા કોર્ટે બન્ને પક્ષોની દલીલ સંભાળી ભાડુઆત દ્વારા કરવામાં આવેલ બંને દાવાઓમાં મનાઈ હુકમની અરજીઓ રદ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us