Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: પાક નુકસાની વળતર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીને ખેડૂતોએ રજૂઆત કરી

Wadhwan, Surendranagar | Sep 12, 2025
દસાડા તાલુકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ મામલે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ને રૂબરૂમાં લેખિતમાં આવેદનપત્ર આપી પાક નુકસાન અંગે ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવા રજૂઆત કરાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us