Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ભંડારા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ પૂજન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા

Santrampur, Mahisagar | Aug 27, 2025
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે ગામ ખેડા માતાજીના મંદિર પાસે ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે ગણપતિ બાપાની પણ સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સવારે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિધિવત રીતે બાપા ની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us