Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: નવા ૮૦ ફુટ રોડ પર પાંચથી વધુ સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિકોને હાલાકી#jansamasya

Wadhwan, Surendranagar | Jun 25, 2025
સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે અેક અઠવાડિયા પહેલા વરસાદ વરસ્યો હતો તેમ છતાં નવા ૮૦ ફુટ રોડ પર આવેલ સંતોષ પાર્ક, શ્રીજીનગર, સુગમ સોસાયટી સહિતની પાંચથી વધુ સોસાયટીમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા રહેતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. સતત ભરાયેલા રહેતા પાણીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us