Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આગામી ઈદેમિલાદ અને ગણપતિ વિસર્જન તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Anand City, Anand | Sep 1, 2025
આગામી દિવસોમાં ઈદ- એ -મિલાદ તથા ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તેમજ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us