આણંદ તાલુકાના આંકલાવડી ગામે રહેતા રમેશભાઈ મણીભાઈ સોલંકી ગત ૩જી તારીખના રોજ સાડા નવેક વાગ્યાના સુમારે પોતાના બાઈક પર આંકલાવડી બ્રીજ ઉતરીને મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ડબલ સવારી આવતા એક બાઈકે ટક્કર મારતાં ત્રણેય રોડ ઉપર પટકાયા હતા.અને ત્રણેયને ઈજાઓ પહોંચી હતી.