Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: લક્ષ્મી વિલાસ પેલેસ તમારા માટે દસ દિવસ રહેશે ખુલ્લો: એક વાર અવશ્ય જઈ આવજો

Vadodara West, Vadodara | Aug 27, 2025
આજથી દેશભરમાં ગણેતોત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરાઈ હતી, 1939 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવડાવી ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી,
Read More News
T & CPrivacy PolicyContact Us