Download Now Banner

This browser does not support the video element.

સિહોર: સિહોર ના પવિત્ર બ્રહ્મકુંઠ ખાતે ભાતીગળ મેળો શાંતિપૂર્ણ સંપન્ન વરસાદી ઝાપટાએ અવરોધ મેળાની મજા નો લુટાણી

Sihor, Bhavnagar | Aug 23, 2025
શિહોર ના પવિત્ર બ્રહ્મકુંઠ ખાતે દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે ઉપરાંત અમાવસના કારણે બ્રહ્મકુંડમાં સ્નાન કરી અને પીપળે પાણી ચડાવી લોકો ધન્યતા અનુભવે છે. સિધ્ધરાજ જયસિંહ દ્વારા બનાવેલ આ બ્રહ્મકુંડમાં કહેવત છે કે તેઓ દ્વારા સ્નાન કરતા કોઢ મટી ગયેલ આ બ્રહ્મકુંઠ ખાતે આજે પરંપરાગત રીતે મેળો ભરાયો હતો પણ વરસાદી વિઘ્નો ને લઈ લોકો મેળાની મજા ન લઈ શક્યા
Read More News
T & CPrivacy PolicyContact Us