Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા ઓવારા ખાતે યુવાન ડૂબી જતા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.

Nandod, Narmada | Sep 1, 2025
રાજપીપળા કરજણ નદી ઓવારા ખાતે વિસર્જન ગણેશજીની પ્રતિમાનો ચાલી રહ્યું તે દરમિયાન કાલે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમા કર્તા યુવાન ડૂબી જવાની ઘટના બની છે ત્યારે ડેમમાંથી પાછલા કેટલા દિવસથી પાણી છોડવામાં આવી રહ્યો હતો નદીમાં પાણી મોટી માત્રામાં હોવાના કારણે ડૂબી ગયેલા યુવાને શોધવા માટે નદીમાં પાણી ઓછું થાય તે માટે આજે તારીખ પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ કરજણ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની શોધખોર કરવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us