Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: *રાજપીપલાના સોનીવાડ વિસ્તારમાં શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા “ગુરૂકૂલ શિક્ષણ પ્રણાલી” થીમ પર શ્રીજી પંડાલનો શણગાર.

Nandod, Narmada | Sep 5, 2025
મંડળ વતી આયોજક શ્રી પ્રણવભાઈ પુરોહિતે જણાવ્યું કે, “PoPની પ્રતિમાના વિસર્જન બાદ જે પર્યાવરણને નુકસાનકારક પરિસ્થિતિ સર્જાય છે, તે જોતા મંડળે ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે ગુરૂકૂલ શિક્ષણ પ્રણાલીની થીમ પસંદ કરી છે. જેથી આજના આધુનિક ટેક્નોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં સૌને સમાન શિક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે.”
Read More News
T & CPrivacy PolicyContact Us