Download Now Banner

This browser does not support the video element.

જસદણ: જસદણના કાળાસર ગામના યુવાનની ત્રણ વ્યાજખોરોએ હત્યા કરી હતી જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

Jasdan, Rajkot | Sep 2, 2025
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ આ કેસમાં વ્યાજની લેતી દેતીમાં હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તપાસ દરમિયાન વ્યાજની રકમ નહિ પરંતુ મોટર કારની લે વેચ બાદ બાકી રહેતી રૂપિયા 90,000ની રકમની ઉઘરાણી મામલે બોલચાલી થતા રોષે ભરાયેલ આરોપીઓએ રેકી કરી મૃતકને ઘરેથી બહાર નીકળત નીકળતા હતો અપહ
Read More News
T & CPrivacy PolicyContact Us