Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: જિલ્લામાં એસ.ટી. વિભાગ દ્વારા ઓનલાઈન ફેન્ચાઈઝી બુકીંગ એજન્ટોની નિમણુક કરવામાં આવશે

Kalavad, Jamnagar | Sep 7, 2025
મુસાફરોને પરીવહન ક્ષેત્રે ઉતમ સેવા મળી રહે તે માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમએ ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. નિગમમાં લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને આરામ દાયક, વાતાનુકુલીત, ઝડપી, સુરક્ષીત અને વ્યાજબી દરે મુસાફરી કરવા તેમજ જાહેર જનતા માટે રોજગારીની ઉતમ તક માટે નિગમ દ્વારા ઓનલાઈન ફેન્ચાઈઝી બુકીંગ એજન્ટની નિમણૂંક પણ કરવામાં આવે છે.વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us