Install App
hardik_vaniya
This browser does not support the video element.
જૂનાગઢ: માંગરોળમાં જર્જરિત મકાન પડતા 2 ના મોત મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Junagadh City, Junagadh | Sep 4, 2025
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં મકાન ધરાસાઈ થયા મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા નું નિવેદન સામે આવ્યું છે.ઘટનાની જાણ થતા ચીફ ઓફિસરને સ્થળ પર રવાના કરાયા,કલેકટર કચેરી ખાતે મીટીંગ માંથી ધારાસભ્ય માંગરોળ જવા રવાના થયા છે.જુના જર્જરીત મકાનો ઉતારવા ધારાસભ્ય સરકારને રજૂઆત કરશે.મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં રજૂઆત કરશે તેવું જણાવી માંગરોળના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!