Download Now Banner

This browser does not support the video element.

માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના સુખપુર ગામેથી તસ્કરો નાળિયેરીના રોપ ચોરી ગયાની ફરિયાદ કરાઈ

Malia Hatina, Junagadh | Aug 23, 2025
માળીયા હાટીના તાલુકાનાં શાંતિપરાના રહેવાસી અને સુખપુર ગામે જમીન ધરાવતા દાનાભાઈ કરશનભાઈ જોટવાએ 20 જુનના 452 નાળિયેળીનું વાવેતર કર્યું હતું પરંતુ 23 રોપાની રાત્રી દરમીયાન ચોરી થઈ ગઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us