Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: દાંતી ગામમાં જળ સંપત્તિ મંત્રી મુલાકાત કરી 42 કરોડના ખર્ચે જેટી બનશે

Valsad, Valsad | Sep 12, 2025
શુક્રવારના 11:00 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ ગામમાં રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા અને નાગરિક ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા વલસાડની મુલાકાતે હતા. ત્યારે દાંતી ગામમાં 42 કરોડના ખર્ચે જેટી બનશે અને જે બાબતને લઈ પ્રોટેક્શન વોલનું નિરીક્ષણ પણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us