Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: નવસારી જિલ્લામાં આવેલા ચક્રવાતમાં ખેડૂતોને નુકસાન થયું જેમાં ૬૦ ટકા જેટલા પાકને નુકસાન થયું છે

Jalalpore, Navsari | Sep 28, 2025
નવસારી જિલ્લામાં આવેલ ચીખલી તાલુકા સહિત આજુબાજુના 15 જેટલા ગામોમાં ચક્રવાતને લઈને ખેડૂતોની કમર તોડી કરી હતી જેને લઇને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજુબાજુના 13 થી 14 ગામોમાં 60% જેટલું નુકસાન બાગાયત પાકને થયું છે જેની માહિતી સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us