Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: સાસુએ વિધવા પુત્રવધુને ઘરમાં પ્રવેશ ન આપ્યો, નડિયાદ 181 અભયમની મદદથી મળ્યો ન્યાય..

Nadiad, Kheda | Aug 22, 2025
મહેમદાવાદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો.સાસુએ વિધવા પુત્રવધુને ઘરમાં પ્રવેશ ન આપ્યો, 181 અભયમની મદદથી મળ્યો ન્યાય.મહેમદાવાદ તાલુકા નજીકના એક ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક વિધવા મહિલાને તેની સાસુએ ઘરમાં પ્રવેશતા રોકી હતી. આ મામલે પીડિત મહિલાએ નડિયાદ મહિલા અભયમ 181નો સંપર્ક કર્યો હતો.પીડિત મહિલાના પતિનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. તે બે બાળકો સાથે સાસરીમાં રહે છે અને એક નાની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us