Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ગોધરા ભાગોળ વિસ્તાર પાલિકા દ્વારા 26 00 ભૂગર્ભ કનેક્શન આપવાનો ઝુંબેશા ધરાવ્યો

Santrampur, Mahisagar | Sep 25, 2025
નગરમાં ખુલ્લી ગટરોને લઈને પાલિકા દ્વારા ગોધરા ભાગોળ વિસ્તાર વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો બંધ કરવા માટેનો ઝુંબેશ ધરવામાં આવેલો હતો 26 જેટલા ભૂગર્ભ ગટરના જોડાણ આપવામાં આવ્યા અને ખુલ્લી ગજરો બંધ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવે પાલિકાના ચીફ ઓફિસર ના સૂચનાન હેઠળ તારીખ 25 સાંજે ચાર કલાકે ગુરુવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us