Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજીમાં ભાદરવીનો મહામેળો શરૂ થવાની તૈયારી છે ત્યારે પણ તંત્ર નિંદ્રામાં, ગુલઝારીપુરા થી જીએમડીસી ના માર્ગ પર અંધારપટ

Danta, Banas Kantha | Aug 31, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળા ને શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે પણ તંત્ર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે ગુલઝારીપુરા થી જીએમડીસી જવાના માર્ગ પર અંધારપટ્ટ દેખાઈ રહ્યું છે અહીં રોડ પર લગાવવામાં આવતી લાઈટો ગાયબ જણાઈ રહી છે આ રોડ પરથી યાત્રિકોને હંગામી બસ સ્ટેન્ડ પર જવાનો રસ્તો છે અહીં મેળા દરમિયાન હજારો યાત્રીકો બસ સ્ટેન્ડ માટે અવરજવર કરતા હોય છે તેમ છતાં આ વર્ષે આ રોડ પર અંધારપટ દેખાઈ રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us