Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ દક્ષિણ: કૃષિ પેદાશોમાં જીએસટીના ઘટાડાને લઈને સરકારનો આભાર વ્યક્ત કરતા ખેડૂત આગેવાન દિલીપ સખીયા
Rajkot South, Rajkot | Sep 4, 2025
કૃષિ પેદાશોમાં જીએસટીના ઘટાડાને લઈને ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત જણાવ્યું હતું કે, ખેત પેદાશોમાં જીએસટીના ઘટાડાને લઈને ખેડૂતોને ભારે રાહત મળશે. સરકારશ્રીએ હજુ પણ ખેત પેદાશો પર સંપૂર્ણપણે ટેક્સ નાબૂદ કરવો જોઈએ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!