Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા નારાયણ સરોવર ખાતે દસ દિવસીય એનસીસી કેમ્પનું આયોજન

Jamnagar City, Jamnagar | Aug 23, 2025
જામનગર ગ્રુપ હેઠળ ૩૬ ગુજરાત બટાલિયન એન.સી.સી., ભુજ દ્વારા ૨૧ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન એન.સી.સી. કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નારાયણ સરોવર ખાતે ૧૦ દિવસના આ કેમ્પમાં સમગ્ર કચ્છમાંથી ૫૦૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન યુવા કેડેટ્સ એન.સી.સી. તાલીમ લેશે જેમાં ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરેનો સમાવેશ થાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us