Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: તળેટી ખાતે સાધ્વીજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, પાલખી યાત્રા કાઢવામાં આવી

Palitana, Bhavnagar | Aug 22, 2025
પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે સાધ્વીજી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા હતા જેને લઈને તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી શત્રુંજય પાલખી મંડળ જોડાયું હતું અને તળેટી ખાતેથી પાલખી યાત્રા તળાજા રોડ સ્મશાન સુધી કાઢવામાં આવી હતી અને જૈન સમાજના લોકો જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us