Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: જિલ્લામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 100 બસો ફાળવવામાં આવતા 30 ટ્રીપો રદ કરવામાં આવી.

Nadiad City, Kheda | Aug 30, 2025
ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગળતેશ્વર વનનું ઉદઘાટન કરવામાં આવ્યું જેને લઇ એસટી વિભાગ દ્વારા સાત બસ મથકમાંથી 100 સીએમ ના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે.ત્યારે ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાંથી ટોટલ 50 બસો ફાડવામાં આવી છે જેને લઇ શનિવારે સવારથી સાંજ સુધીમાં ખેડા જિલ્લાના વિવિધ સાત બસ મથકો પરથી 30 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us