Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરે SP અને ક્લેક્ટર ને લેખીત રજૂઆત કરી

Godhra, Panch Mahals | Sep 6, 2025
આજરોજ સામાજીક કાર્યકર આશિષ કામદાર અને સુનિલ ભાઈ સોલંકી ઘ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી અને જીલ્લા પોલીસવડા શ્રી ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી કે ગોધરા શહેરમાં ચર્ચ સર્કલ, જુના બસ સ્ટેશન, અને ભુરાવાવ ચોકડી ખાતે ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવું આવશ્યક બન્યું છે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે ટ્રાફિક સિગ્નલ સ્થાપિત થવાથી ટ્રાફિક નું નિયમન સુધરશે અને લોકોની સલામતી સુનિશ્ચિત થશે હાલ ટ્રાફિક પોલીસ
Read More News
T & CPrivacy PolicyContact Us