Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: મોરબી સીરામીક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળી, રેલવેને થઇ 5.94 લાખની આવક

Rajkot, Rajkot | Sep 4, 2025
મોરબી સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળતા મકનસર ફ્રેટ ટર્મિનલ પર ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ફેરામાં 1824 ટન ટાઇલ્સ લોડ કરવામાં આવી છે. જેને લીધે રાજકોટ રેલવેને 5.94 લાખની આવક થઈ છે,જે આગામી સમયમાં હજુ પણ વધશે.
Read More News
T & CPrivacy PolicyContact Us