Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા જિલ્લાના અનેક ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા #jansamasya

Nadiad City, Kheda | Sep 8, 2025
ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યા છે જેને લઇ ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને જિલ્લાના અનેક ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થતા સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેની લઈ સ્થાનિકો દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us