Download Now Banner

This browser does not support the video element.

ડિંડોલી વિસ્તારમાં સાંસ્કૃતિક સમિતિની ટીમ દ્વારા બેનરો લગાવ્યા, નહેરમાં ગણપતિ વિસર્જન ન કરવા અપીલ કરી

Majura, Surat | Sep 2, 2025
સુરત શહેરમાં મોટી સંખ્યામાં નહેરમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હોય છે, અને વિસર્જન બાદ કેટલીક મૂર્તિઓ ખંડિત હાલતમાં નહેરમાં જોવા મળતી હોય છે, આજરોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડીંડોલી વિસ્તારમાં બેનરો લગાવી નહેરમાં મૂર્તિઓ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us