Download Now Banner

This browser does not support the video element.

વાઘોડિયા: સેવાસદન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદા માટે આવેદનપત્ર અપાયુ.

Vaghodia, Vadodara | Aug 21, 2025
ભીષ્મ કુસ્તી વધવાના કારણે તેની સામે ગંભીર પરિણામો ઊભા થઈ રહ્યા છે પણ વ્યવસ્થા જળવાઈ રહી છે સામાજિક તેમજ શૈક્ષણિક રહેઠાણ ભૂખમરો બેરોજગારી જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે રોહિગ્યા અને બાંગ્લાદેશી ના કારણે દેશમાં વસતા હિન્દુઓ માટે અવ્યવસ્થા સર્જાય છે. હિન્દુઓના તહેવારો પર સોભાયાત્રા દરમિયાન હુમલા થાય છે. પહેલગામ હુમલા થી હિન્દુઓનો નરસહાર થાય છે અમે બે અમારા બે જેવો કડક કાયદો સરકાર લાવે અને શ્રેષ્ઠ ભારત બનાવે તેવી માંગ સાથે આવેદન પત્ર.
Read More News
T & CPrivacy PolicyContact Us