Download Now Banner

This browser does not support the video element.

ઠાસરા: સેવાલીયા ખાતે સરપંચો નું આમરણાંત ઉપવાસ બ્રિજ ની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાને લઈને સ્થાનિકો અને વ્યાપારીઓ માં રોષ

Thasra, Kheda | Oct 7, 2025
ખેડા જિલ્લા થી પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી નો બ્રિજ પુનઃ શરૂ કરવા માટે સગર્ભા મહિલા સરપંચ સહિત આસપાસના ગામના સરપંચોનું ઉગ્ર આંદોલન ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરીત બ્રિજ કરાયા હતા બંધ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ખેડા જિલ્લા થી પંચમહાલ જિલ્લાને જોડતો સેવાલિયા ખાતે નો મહીસાગર નદીનો બ્રિજ કરાયો હતો 2 મહિના માટે બંધ
Read More News
T & CPrivacy PolicyContact Us