Download Now Banner

This browser does not support the video element.

જિલ્લા માહિતી કચેરી અને જિલ્લાના પત્રકારો દ્વારા મા અંબાને ધજા ચડાવવામાં આવી

Palanpur City, Banas Kantha | Sep 7, 2025
બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નો આજે છેલ્લો દિવસ છે ત્યારે જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને જિલ્લાના પત્રકારો દ્વારા આજે રવિવારે સવારે 10:30 કલાકે મા અંબાને ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us