Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ઝાંઝરડા રોડ પર આશાપુરા ગરબી મંડળ દ્વારા 38 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબી,નાની બાળાઓ દ્વારા હજુ પણ કરાય છે માતાજીની આરાધના

Junagadh City, Junagadh | Sep 26, 2025
નવરાત્રી દરમિયાન અર્વાચીન ગરબીઓ જોવા મળે છે ત્યારે જુનાગઢ શહેરમાં હજુ પણ પ્રાચીન ગરબીઓ જીવંત છે જૂનાગઢના ઝાંઝરડા રોડ સાંઈબાબા મંદિર પાસે આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા 38 વર્ષ થી વધુ સમયથી ગરબી યોજાય છે અહીં નાની બાળાઓ માતાજીની આરાધના કરે છે.અને પ્રાચીન પરંપરાઓ પણ જોવા મળે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us