સોનલવા પાસે સરાણમામાલધારીના નાના મોટા ૩૬ ઊંટ ત્રણેક દિવસ અગાઉ ફસાયા હતા. રાત્રિના સમયે આ ઊંટ દૂર સુધી જાય નહીં તે માટે બંને પગ બાંધી દેવામાં આવે છે જેથી ઊંટ આસપાસમાં જ રહે છે.રાત્રિના અચાનક પાણી આવી જતા ઊંટ ફસાયા હતા. ૭૨ કલાકથી વધુ સમય આ તમામ ઊંટ ૨૦ ફૂટ પાણીમાં અંદર ફસાયેલા હતા. માલધારીએ ઉમિયા ગામના સરપંચ વેલજીભાઈ માદેવાભાઈ રાજપૂતનો સંપર્ક કર્યો હતો