Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નાનોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદી બંને કાંઠે વહીથી થઈ.

Nandod, Narmada | Aug 28, 2025
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાની ડેમની સપાટી 135.5 મીટર પર પહોંચી છે ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે એટલા માટે ડેમનો રોડ લેવલ જાળવી રાખવા માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નાનોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદી બંને કાંઠે વઇતી થઈ અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us