Download Now Banner

This browser does not support the video element.

સંસ્કાર મંડળ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા

Bhavnagar City, Bhavnagar | Sep 12, 2025
ભાવનગર રેલવે તંત્ર દ્વારા આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર શહેરના સંસ્કાર મંડળની પાછળ ખોડીયાર માતાજીના મંદિર નજીક રેલવેની જગ્યા પર કેટલાક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હોય અને દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જેને લઈને આજે રેલવે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મસમોટા પોલીસ કાફલા સાથે જેસીબી મશીન લઈ બાંધકામું દૂર કરવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us