Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: જીવાપર રોડ પર આવેલા આશ્રમ-ગૌશાળામાં મહંત પર હુમલો કરી ૬૫ હજારની લુંટ

Kalavad, Jamnagar | Sep 25, 2025
કાલાવડના જીવાપર રોડ પર આવેલા આશ્રમ-ગૌશાળામાં અજાણ્યા શખ્સો હથીયારો સાથે ત્રાટકયા હતા, દરમ્યાન મહંતને મુંઢમાર મારી આશરે ૬૫ હજાર જેવી રોકડ ઝુંટવીને નાશી ગયા છે, આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા તાબડતોબ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને વિગતો જાણીને સીમ વિસ્તારમાં તપાસ લંબાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us