Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: મામલતદાર કચેરી ખાતે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવા હિન્દુ સંગઠનો એ રેલી યોજી આવેદનપત્ર આપ્યું

India | Sep 25, 2025
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલીયોજી અને પ્રેમ લગ્નના કાયદામાં માતા-પિતાની સંમતિ તેમજ મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગુરુવારે બે કલાકે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો મામલતદાર કચેરી પહોંચી અને રજૂઆત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us