કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલીયોજી અને પ્રેમ લગ્નના કાયદામાં માતા-પિતાની સંમતિ તેમજ મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગુરુવારે બે કલાકે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો મામલતદાર કચેરી પહોંચી અને રજૂઆત કરી હતી.