Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: સાગબારા તાલુકાના સેલંબામાં શ્રીજી વિસર્જન ની સવારીઓ નીકળી શ્રીજી નો વિસર્જન કરાયું.

Sagbara, Narmada | Sep 5, 2025
નર્મદા જિલ્લાના વેપારી મથક છેલં ખાતે શ્રીજી નો વિસર્જન કરવામાં આવ્યું સેલંબા ખાતે અવનવા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેની વિસર્જન યાત્રા વિવિધ ગણેશ મંડળો દ્વારા કાઢવામાં આવી સેલંબા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તોમાં અવિરત ચાલતા વરસાદી માહોલને લઈને ચિંતા ની લાગણી વ્યાપી ગઈ હતી પરંતુ વરસાદમાં પણ નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન યાત્રાઓ નીકળી અબીલ ગુલાલ થી વિસર્જન.
Read More News
T & CPrivacy PolicyContact Us