Download Now Banner

This browser does not support the video element.

દહેગામ: ત્રિપલ મર્ડર કેસમાં ફરાર આરોપીને LCB ટીમે ગણેશપુરા પાટિયા પાસેથી ઝડપી પાડ્યો: હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા

Dehgam, Gandhinagar | Sep 3, 2025
2024માં દહેગામ-કપડવંજ રોડ પર બારિયા ગામના પાટિયા ખાતે ગાડીને ટક્કર મારી કેટલાક લોકો પર હુમલો કરાયો હતો. જેમાં ત્રણ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જેમાં અગાઉ પોલીસ ટીમે આરોપીઓને ઝડપી પાડયા હતા. જે ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી નરેશનાથ ઉર્ફે અંચ્યો સમજૂનાથ ભટ્ટી મદારી દહેગામના ગણેશપુરા પાટીયા ખાતે હાજર હોવાની બાતમી મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us