Download Now Banner

This browser does not support the video element.

દાંતા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના દર્શન કર્યા,બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે માં અંબાને દંડવત કરી દર્શન કર્યા

Danta, Banas Kantha | Sep 26, 2025
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હાલમાં બનાસ ડેરીની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચી માતાજીને દંડવત પ્રણામ કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા ઉલ્લેખનીય છે કે કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં શંકરભાઈ ચૌધરી અંબાજી મા ના આશીર્વાદ લે છે તેઓ માં અંબા માં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us